અતુલિત પ્રતાપ પરિપૂરન
કીર્તનના શબ્દો
અતુલિત પ્રતાપ પરિપૂરન રોહિનીનંદન બિરાજે માઈ સૂરના ।
અતિ વિસાલ અરુ કરન અરુન ઐતી નેન કમલ મધુ ઘૂરના ॥૧॥
નીલ વસન પરિધાન મત્તગજચાલ કંપત તાલકુલ ઝૂરના ।
ગોવિન્દ પ્રભુ બ્રજરાજ વચ્છ મુરઝનો ગિરિધરનલાલ તબ ધેનુકસુર લાયો ચૂરના ॥૨॥