માંદલ વાજ્યૌ રી
કીર્તનના શબ્દો
માંદલ વાજ્યૌ રી ! બ્રજજન કેં, પ્રગટે શ્રીબલરામ ।
રોહિની-કૂઁખિ પ્રગટ પુરુષોત્તમ બ્રજજન-મન અભિરામ ॥
જો જન વિનય કરત, દુખ તિનકે કાટત હૈં તિહિ જામ ।
ટેરત કોઉ જાત તહાઁ ભાજે, ઔર કછુ નહિં કામ ॥
સ્યામ રામ કો ભેદ ન જાનત, કરત જુદાઈ મન મેં ।
'છીત સ્વામી' મુખ સોં કહા વરનોં ! આગિ લગૌ તા તન મેં ॥